Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Chaurasi Samaj Kadva Patidar
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા નરોડામાં કાર્યકર્તા સંમેલન ઃ ભાજપથી થાકી મતદારોએ નાછૂટકે કોંગ્રેસને મત આપ્યા ઃ સંજયસિંહ
અમદાવાદ ,રવિવાર
વર્ષ ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી સક્રિય બની ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાતમા સંગઠનને વધુ મજબૂત કરવાના ભાગરૃપે અમદાવાદમાં રવિવારે નરોડા સ્થિત મેવાડા ફાર્મમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં દિલ્હીના આપના નેતાઓએ હાજરી આપી હતી. આપના નેતા સંજયસિંહે પત્રકાર પરિષદમાં ભાજપ-કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરીને જણાવ્યું કે, ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બની રહેશે.
આપના નેતા સંજયસિંહે જણાવ્યું કે, ગુજરાતમાં જનતાને હવે ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આપ જનસમર્થન મેળવવા પ્રયત્નશીલ છે. મોંઘવારી , જૂઠા વચનો સહિતના મુદ્દે ભાજપને ફટકો પડયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપથી કંટાળી હારીથાકીને મતદારોએ મજબૂરીમાં કોંગ્રેસને મત આપ્યાં છે. દિલ્હીમાં આપે જ કહ્યું હતું તે કરી દેખાડયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના મજબૂત વિકલ્પરૃપે આમ આદમી પાર્ટી હશે. આપના નેતા આશુતોષે તો બેઇમાન ભગાવો, ગુજરાત બચાવોનો નારો આપતાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામો ભાજપનો સફાયો થયો છે ત્યારે ગુજરાતમાં આપના સંગઠનને વધુ મજબૂત બનાવાશે.પાર્ટીના ટોચના નેતાઓ રાજ્યના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.આપ અત્યારથી જ ૨૦૧૭ની ચૂંટણીઓની તૈયારીમાં લાગી પડયું છે.
નરોડામાં આપના સંમેલનમાં આપના નેતા સંજયસિંહ, આશુતોષ ,ગુલાબસિંહ યાદવ સહિતના નેતાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૃ પાડયું હતું .
Gujarat Samachar News
૨૦૧૭માં આપ ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બની રહેશે
AAPનો નવો નારો ઃ બેઇમાન ભગાવો,ગુજરાત બચાવો

અમદાવાદ ,રવિવાર
વર્ષ ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી સક્રિય બની ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાતમા સંગઠનને વધુ મજબૂત કરવાના ભાગરૃપે અમદાવાદમાં રવિવારે નરોડા સ્થિત મેવાડા ફાર્મમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં દિલ્હીના આપના નેતાઓએ હાજરી આપી હતી. આપના નેતા સંજયસિંહે પત્રકાર પરિષદમાં ભાજપ-કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરીને જણાવ્યું કે, ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બની રહેશે.
આપના નેતા સંજયસિંહે જણાવ્યું કે, ગુજરાતમાં જનતાને હવે ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આપ જનસમર્થન મેળવવા પ્રયત્નશીલ છે. મોંઘવારી , જૂઠા વચનો સહિતના મુદ્દે ભાજપને ફટકો પડયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપથી કંટાળી હારીથાકીને મતદારોએ મજબૂરીમાં કોંગ્રેસને મત આપ્યાં છે. દિલ્હીમાં આપે જ કહ્યું હતું તે કરી દેખાડયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના મજબૂત વિકલ્પરૃપે આમ આદમી પાર્ટી હશે. આપના નેતા આશુતોષે તો બેઇમાન ભગાવો, ગુજરાત બચાવોનો નારો આપતાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામો ભાજપનો સફાયો થયો છે ત્યારે ગુજરાતમાં આપના સંગઠનને વધુ મજબૂત બનાવાશે.પાર્ટીના ટોચના નેતાઓ રાજ્યના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.આપ અત્યારથી જ ૨૦૧૭ની ચૂંટણીઓની તૈયારીમાં લાગી પડયું છે.
નરોડામાં આપના સંમેલનમાં આપના નેતા સંજયસિંહ, આશુતોષ ,ગુલાબસિંહ યાદવ સહિતના નેતાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૃ પાડયું હતું .
|
Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment